Posts

Showing posts from June, 2021
Image
 
 *अगर कुछ गड़बड़ नहीं है तो सौदा में शामिल कई किरदार मीडिया के सामने क्यों नहीं आते? सुल्तान अंसारी और रवि मोहन तिवारी पर्दे के पीछे क्यों छिपे रहे* *ये ख़बर बहुत बड़ी है या पंजाब नेशनल बैंक ने अपनी कंपनी के 4000 करोड़ के शेयर एक दूसरी कंपनी को दे दिए, ये खबर बड़ी है. या तीसरी ख़बर इन दोनों से भी बड़ी है कि भारतीय बैंकों को 5000 करोड़ से अधिक का चूना लगाकर भारत से भाग गए बड़ोदरा के कारोबारी संदेरसा ने तेल कंपनी बनाकर भारत की सरकारी कंपनियों को पांच हज़ार करोड़ का कच्चा तेल एक दूसरी कंपनी के ज़रिए बेच दिया* https://youtu.be/ZJ2WZEnpFWk *राम मंदिर मुकदमे में भी एक अंसारी थे, राम मंदिर जन्मभूमि घोटाले में भी एक अंसारी हैं. मुकदमे वाले अंसारी भले व्यक्ति थे. राम लला का आदर करते थे. घोटाले वाले अंसारी ने मंदिर बनाने वाले के साथ मिलकर राम की जन्मभूमि की खरीद बिक्री की और घोटाला किया. भाजपाई और RSS वाले भले ही मुसलमानों के खिलाफ घृणा अभियान चलाते हैं लेकिन मुसलमान अगर घोटाले में पार्टनर है तो चलेगा. इनके लिए मुसलमान भला है, अगर वह इनके घोटाले में इनका साथ दे.*  *इससे हमें एक बार फिर ...
 *महिलाओं में घूंघट क्यों और कब से??* घूंघट किससे?? जब सभी अपने ही लोग हैं तो चेहरा क्यों छिपाना  क्या गलत किया है? जो  चेहरा छिपा रही है??  ससुराल के लोग भी परिवार के समान ही है जैसे कि ससुर पिता के समान, जेठ बड़े भाई के समान और पति तो उसका साथी ही है तो चेहरा क्यों छिपाना???  👉 अक्सर महिलाओं से यह सुना जाता है कि महिला ही घर की लाज है और बढ़े बूढ़ों का सम्मान करना ही महिलाओ की जिम्मेदारी है, 👉 क्यों?? क्या पुरुष घर की लाज नहीं है 😂सारी जिम्मेदारी महिलाओं पर ही क्यों??  पुरूष घूंघट क्यों नहीं करते?  एक पुरुष कई पत्नियां रख सकते हैं जिसके तमाम उदाहरण है जैसे कि राम के पिता दशरथ की तीन रानियां थी और जिन्हें भगवान कहते हैं कृष्ण के 16 हजार रानियां थी,  👉 अगर आपका दामाद या पति दूसरी पत्नी रखता है तो आपको मंजूर है 😂  👉 इतिहास पढ़ने पर हमने पाया कि तथागत गौतमबुद्ध के समय में घूंघट प्रथा नहीं था और मौर्य काल अर्थात बुद्धमय भारत के समय में कहीं भी घूंघट प्रथा नहीं था बल्कि महिलाओं और पुरुषों का एक समान ही सम्मान दिया जाता था जैसे कि आपने पढा ह...
 उत्तराखंड से 200000 मुस्लिम बच्चे रातों-रात हो गए गायब, फिर सामने आयी वो खौफनाक सच्चाई, जिसे देख मोदी जी भी रह गए हैरान ddbharti.in  *उत्तराखंड से 2,00,000 मुस्लिम बच्चे रातों-रात हो गए गायब,* फिर सामने आयी वो खौफनाक सच्चाई, *जिसे देख मोदी भी रह गए हैरान!*  नई दिल्ली : अभी हाल ही में पूर्व उपराष्ट्रपति हामिद अंसारी ने कहा था कि देश के मुस्लिमों में बेचैनी का अहसास और असुरक्षा की भावना है. अभी-अभी आ रही एक बेहद सनसनीखेज खबर से साबित हो गया है कि आखिर हामिद अंसारी जैसे लोगों में असुरक्षा की भावना क्यों पनप रही है. खबर है कि उत्तराखंड में मदरसों में पढ़ने वाले करीब 2 लाख मुस्लिम बच्चे रातों-रात गायब हो गए हैं. पूरी खबर जान कर आपके पैरों तले भी जमीन खिसक जायेगी. दरअसल मदरसों में पढ़ने वाले बच्चों को पिछले कई दशकों से हर महीने सरकार की ओर से वजीफा यानी स्कॉलरशिप दी जा रही थी. लेकिन जैसे ही उत्तराखंड सरकार ने इन बच्चों के बैंक खातों को आधार नंबर से लिंक करने को कहा, तो एक साथ 1 लाख 95 हजार 360 बच्चे गायब हो गए. गायब हुए इन छात्रों के नाम पर अभी तक सरकार हर साल करीब साढ़े 14 करो...
Image
  Stock Market Stock Market LIVE Updates: Traders nervous ahead of Fed meet outcome. ONGC, Axis Bank, M&M among top Sensex gainers. LIC Housing, Adani Ports drop up to  Updates: Traders nervous ahead of Fed meet outcome. ONGC, Axis Bank, M&MAdani Ports drop up to 3%
Image
  Saudi Embassy has helped its citizens facing criminal charges flee the United States On the night of Oct. 13, 2018, Raekwon Moore was stabbed during a street fight with two strangers in the popular Uptown district of Greenville, N.C. He was rushed to a nearby hospital, where he died. Police quickly apprehended and questioned Abdullah Hariri and Sultan Alsuhaymi, both citizens of Saudi Arabia, whom eyewitnesses and surveillance camera footage placed at the scene of the Saturday night brawl. Initially, police thought the men may have acted in self-defense and released them from custody. After further investigation, prosecutors charged both with first-degree murder. But Hariri and Alsuhaymi will probably never stand trial, because days after their alleged crime and before they were charged, they left the country and returned to Saudi Arabia, which has no extradition treaty with the United States The murder charges against Hariri and Alsuhaymi are the most serious known against dozen...
  પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે જામનગર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાડી શહેર કોંગ્રેસ પ્રમુખે ડબલસવારી સાયકલ ચલાવી કોરોનાકાળમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ પડયા પર પાટુ મારવાનું કામ કરી રહ્યા છે. દેશમાં અનેક શહેર એવા છે કે, જ્યાં પેટ્રોલનો ભાવ રૂા. 100 પ્રતિ લિટરને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી દેશવાસીઓ ત્રાહિમામ પોકારી ચૂકયા છે અને હવે આ મોંઘવારીથી છૂટકારો માંગી રહ્યાં છે. ત્યારે આજરોજ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અંગે વિરોધ પ્રદર્શન કર્યું જામનગરમાં કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે ધરણા યોજી પોસ્ટરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાડી ડબલસવારી સાયકલ ચલાવી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), જામનગર મહાનગરપાલિકા વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, સહારાબેન મકવાણા, રચનાબેન નંદાણીયા,આનંદભાઇ રાઠોડ સહિ...
Image
  નિફ્ટી હવે 15950 ઉપર 16200 ના લક્ષ્યને પસાર કરવા તરફ પ્રયાણ બજાર નિફ્ટી — બેન્ક નિફ્ટી– મીડ કેપ ઈન્ડેક્સ બધા નવા ઝોનમાં અને નવેસરથી તેજી તરફી બ્રેકઆઉટ આપવાની તૈયારી થઇ રહી છે. મંગળવારના રોજ નિફ્ટી મામૂલી સુધારાનોકરી4.55સાથે બંધ આવેલ છે જયારે બેંક નિફ્ટી 0.56% ના સુધારા સાથે બંધ આવેલ છે. મંગળવારના રોજ વિવિથ સેક્ટરમાં મીડિયા સેક્ટર 2.04%ના સુધારા સાથે અને રિયાલીટી 0.99 % ના સુધારા સાથે બંધ આવેલ છે. તો બીજી બાજુ ફાર્મા અને જાહેર ક્ષેત્રની બેંકમાં મામૂલી પ્રોફિટ બુકિંગ જોવા મળેલ છે. ગુજરાત ગેસ 8.82% ઝી ટીવી 5.57% નોકરી 4.55 % અને આઈ બુલ હાઉસિંગ 3.78 % છે જયારે ટોપ 5 નબળા શેરો માં અને એમ ડી સી -3.22 % એસ આર ટી ટ્રાન્સફઈનાન્સ -1.93 % અદાણી પોર્ટ -1.62 % પી એન બી -1.62 % અને કેડિલા -1.45% નબળા જોવાય છે. સારા અને હજી સુધારાની શરૂઆત થતી હોય તેવા શેરોમાં એશિયન પેન્ટ,  એમ આર પી એલ, બ્રિટાનિયા,  અને નોકરી વિષે વાત કરીયે. 1) એશિયન પેન્ટ: રૂ 3041: સાપ્તાહિક રીતે 2.5% ના સુધારો જોવાયો છે અને 3 અઠવાડિયાના કોન્સોલિડેશન પછી નવે રેન્જમાં ગયો છે. ઈન્ડીકેટોર નવી તાકાત બતાવી રહેલ છે. ગયા સપ્...
Image
 
Image
 ये हैं श्री गंगू मेहतर बाल्मीकि, जिन्होंने आज़ादी की लड़ाई लड़ी और 200 के लगभग अंग्रेजों को मौत के घाट उतार दिया था तथा उन्हें 18- 9 -1857 को कानपुर में चौराहे पर फाँसी दी गई थी इन वीर क्रांतिकारी योद्धा को शत शत नमन । बताते हैं इनका नाम इतिहास में गुमनाम है और नाही कोई ऊनकी याद मे प्रतिमा। क्युकि आजादी तो माफीनामो से आई है और महान तो माफिवीर सावरकर है। आइए इन महान राष्ट्रभक्त के नाम पर "भारत माता की जय" बोलते हैं।
Image
 
 “ *बामसेफ* चलाना हमारा मकसद नहीं है | *बामसेफ* का अपना मकसद है..! उद्देश(साध्य) को पुरा करने के लिए *बामसेफ*(साधन) को बनाया गया है | *बामसेफ* नाम के इस साधन का उपयोग हमें *गैर-बराबरी* की व्यवस्था को समाप्त करके *बराबरी की व्यवस्था* प्रस्थापित करने के लिए करना है | बामसेफ व्यवस्था परिवर्तन के लिये 1978 से लगातार देश भर में प्रयास कर रहा है | पहले हमारे पास इतना बडा संगठन नहीं था, लेकिन अभी हमारा संगठन 31 राज्यों, 550 जिलोंं में फैल चुका है | हम जिस समाज के लोग है, उस समाज में हमारे बराबरी का कोई संगठन नहीं है इस आधार पर कह रहा हूँ की हम जिस शोषित और पिडित समाज के लोग है उस समाज में *बामसेफ* जितना विशाल संगठन सारे देश भर में नहीं है ! इसीलिए गली ,महोल्ले , जिल्हा लेवल पर जो संघटन फुले आंबेडकरी आंदोलन चला रहे है उनसे गुजारिश है अपना उद्देश प्राप्त करने के लिए बामसेफ जैसे विशाल संघटन का हिस्सा बने....! अगर आपके पास राष्ट्रव्यापी संगठन है तब ही आप राष्ट्रव्यापी मुद्दों पर आंदोलन करने के काबिल है , वरना चिल्लाते रहिये किसी गली मोहल्ले में जिंदाबाद मुर्दाबाद , कुछ नहीं उखड़ेगा इस व्यवस्थ...
 વાડો પ્રાચીન કાળમાં કોંગ્રેસનો હરીજન સેલ હતો. અર્વાચીન કાળમાં ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો આવ્યો. સેલ અને મોરચો બંને ખરેખર તો આ બંને પક્ષોના political ghetto (રાજકીય વાડા) છે. અનૂસૂચિત જાતિની કોઇપણ વ્યક્તિ આ પક્ષોમાં આવે એટલે એને વાડામાં મૂકી દેવાની. તમે જેવા વાડામાં દાખલ થાવ એટલે તમને વાડાના નિયમો લાગુ પડે.  નિયમ એક, તમારે વાડામાં આવતી વ્યક્તિઓ સાથે જ સ્પર્ધા કરવાની છે.  નિયમ બે, તમારે વાડાની બહારની કોઈપણ સવર્ણ વ્યક્તિ સાથે સ્પર્ધા કરવાની નથી.  નિયમ ત્રણ, તમે તમારી અનૂસૂચિત જાતિ કે પરગણાના કેટલા માણસો પર કાબુ ધરાવો છો એનાથી જ તમારી કિંમત થશે. નિયમ ચાર, તમારી પહોંચ ગ્રામ્ય સ્તરે સામાજિક ન્યાય સમિતિ, પાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને રાજ્ય સ્તરે સામાજિક ન્યાય મંત્રાલય સુધી રહેશે.  નિયમ પાંચ, આ વાડામાં તમારે ક્યારેય બામણવાદ, બનીયાવાદ કે સવર્ણવાદ પર ચર્ચા કરવાની નથી.
 * आदिवासियों का नक्सलवाद/मावोवाद के नाम पर उत्पीड़न बन्द हो* रात में एक आदिवासी युवती घर में सो रही होती है, रात के 11-12 बजे पुलिस आती है और उस लड़की को घर से घसीटते हुए जंगल ले जाती है, जहाँ उस आदिवासी लड़की के साथ बलात्कार होता है और फिर चाकू से उसके जांघ, हाथ, अंगुलियां, माथा के साथ-साथ एक स्तन को भी काट दिया जाता है। फिर उस आदिवासी युवती को गोली मर दी जाती है और फिर पुलिस बड़ी शान से बताती है कि माओवादियों के साथ मुठभेड़ में 2 लाख की इनामी माओवादी को ढेर कर दिया गया है। आप जानते हैं ये कहाँ हुआ है? यह हमारे ही देश के छत्तीसगढ़ राज्य के बीजापुर जिला में हुआ है। जहाँ भाजपा की नहीं बल्कि कांग्रेस की सरकार है। वही कांग्रेस जिसके बड़े-बड़े वादे और दावे पर विश्वास कर छत्तीसगढ़ की जनता ने भाजपा के कुशासन से मुक्ति के लिए वोट दिया था और विशाल बहुमत से सत्ता सौंपी थी। जब बीजेपी की सरकार थी तब भी ऐसी कई घटनाए घटती हैं, चाहे भाजपा या फिर कांग्रेस की हो या किसी भी पार्टी की हो सभी सरकारों में सेना और पुलिसिया अत्याचार आम है। ऐसी ढेरों बलात्कार और अत्याचार आए दिन होते हैं ये तो एक बानगी भर है। पर...

રાજ્યBJP અગ્રણીના પુત્રના આપઘાતથી અરેરાટી : સુસાઈડ નોટમાં લખ્યું હતું, “ભાગીદારો મારા...

BJP અગ્રણીના પુત્રના આપઘાતથી અરેરાટી : સુસાઈડ નોટમાં લખ્યું હતું, “ભાગીદારો મારા  રૂપિયા ખાઈ ગયા” સરકારી કામના કોન્ટ્રાકટમાં 4 કરોડનું રોકાણ કર્યા બાદ રકમ ફસાઈ જતા યુવક ડીપ્રેશનમાં હતો જુનાગઢના ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણીના કોન્ટ્રાકટર પુત્રએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.યુવકે ઈજનેર સહીત 5ભાગીદાર કોન્ટ્રાકટરના ત્રાસથી જંતુનાશક દવા પી આપઘાત કરી લીધો છે. યુવકે પાસેથી મળેલ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ભાગીદારો તેના રૂપિયા ખાઈ ગયા છે માટે આ પગલું ભર્યું છે. ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણી કરશનભાઈ ડોબરીયાના કોન્ટ્રાકટર પુત્ર  ધવલ કરશનભાઈ ડોબરીયા (ઉ.વ.35) એ જંતુનાશક દવા પી આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ ધવલ ડોબરિયાએ રાજકોટની એક કન્સ્ટ્રકશન કંપની પાસેથી  પીયુષ પાનસુરીયા મારફતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સરકારી કામનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. જેમાં 4કરોડનું રોકાણ કર્યું હતું અને તે રકમ ફસાઈ જતા યુવક ડીપ્રેશનમાં હતો. અને હવે તેના આપઘાતથી અરેરાટી છવાઈ ગઈ છે. ગઈકાલના રોજ બપોરે યુવકે દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં  તેનું મૃત્યુ નીપજ્ય...